Subscription

Service unto Humanity is Service unto God !

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
Thumb
On Date: 01 May 2020
Activity: Covid-19

 

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.

 

 

 

Thumb
On Date: 01 May 2020
Activity: Covid-19

 

પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.

 

01
On Date: 03 April 2020
Activity: Covid-19

પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીની પ્રેરણાથી હરિધામ-સોખડા કોરોના મહામારી સામે લડવા માટે સતત કાર્યરત છે. ગરીબોને ભોજન, અનાજકીટ, મેડીકલ સહાય અને કવોરેન્ટાઈન સુવિધા ઉપરાંત ₹૨૫,૦૦,૦૦૦ મુખ્યમંત્રી રાહતકોષમાં માનવતાની સેવામાં અર્પણ કર્યાં.

 

Main
On Date: 25 March 2021
Activity: Covid-19

योगी डिवाइन सोसायटी, हरिधाम, सोखड़ा के परमाध्यक्ष प्रगट गुरुहरि परम पूज्य हरिप्रसाद स्वामीजी महाराज की ओर से परम पूज्य प्रेमस्वरुपस्वामीजी (पूज्य कोठारी स्वामीजी) ने कोरोना वायरस को परास्त करने हेतु टीकाकरण और अन्य सुरक्षा के आवश्यक विषयों का पालन करने का अनुरोध किया |

 

 

Main
On Date: 11 April 2021
Activity: Covid-19

 

टीका उत्सव​ (कोविड-१९)​ बेहद ज़रूरी। कोविड-१९​ के खिलाफ लड़ाई में शामिल हो, भारत​ एवम् विश्व​ को कोरोना वायरस​ से मुक्त करें।