નવાપુરા (તા.સાણંદ જી.અમદાવાદ) મુકામે યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ-સોખડા તથા http://shreesadgurusadantrust.org દ્વારા તા.૦૭-૦૭-૨૧ના રોજ નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો. જેમાં ગ્રામ્ય વિસ્તારોના આશરે 350 જેટલા દર્દીઓએ નિષ્ણાત તબીબોનો લાભ લીધો હતો. અને ૬૦ લોકોનું મોતીયાનું ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યું.