Service unto Humanity is Service unto God !
અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખશ્રી પૂ. મુક્તાનંદ બાપુના પ્રાગટ્યદિને જૂનાગઢમાં યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના કાર્યકર્તાઓ તથા યુવાસેનાએ ૧૨૪ યુનિટ રક્તદાન કરીને આત્મીયતાનો અર્ઘ્ય અર્પણ કર્યો. આ કેમ્પમાં પૂ. મુક્તાનંદબાપુ અને શ્રી સી. આર. પાટીલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી તથા શ્રી જવાહર ચાવડાજી, શ્રી ધીરુભાઈ ગોહિલ (મેયરશ્રી, જુનાગઢ) તથા અન્ય મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહી. આ રક્તદાન કરવા બદલ યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના યુવકોને બિરદાવ્યા હતા.
Let us beat the conjecture. it is time for us to adapt, understand, learn, unlearn, and implement things to not only safeguard our future generations, but our own selves too.