Service unto Humanity is Service unto God !
યોગી ડિવાઇન સોસાયટી, આત્મીય વિદ્યા ધામ, બાકરોલ મુકામે શ્રી દિલીપભાઈ રાણા (Collector Anand) યુવકોની સભામાં પધારી યુવાનો સાથે યુવાન થઇ તેમની કક્ષાએ જઈ તેમના પ્રશ્નોનું સમાધાન આપી, પોતાના જીવનની ઝાંખી કરાવી અને કુશળતાથી કામ કરવાની રીત બતાવી યુવાનોમાં નવું જોશ ભરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
ઓગસ્ટ ૨૫, ૨૦૧૯ના રોજ યોગી ડિવાઇન સોસાયટી દ્વારા આત્મીય વિદ્યા ધામ, બાકરોલ ખાતે સ્વ.અરુણ જેટલીજીની ભાવાંજલી સભા યોજાઈ તેની વિવિધ ન્યૂઝ પેપરની આવૃત્તિ.