યોગી ડિવાઈન સોસાયટી દ્વારા સંચાલિત મેડીકલ મોબાઈલ વાનના માધ્યમથી આણંદમાં મહામારી કોરોના ને વ્યાપક રૂપે ફેલાતી અટકાવવાના પ્રયાસ રૂપે સેકડો લોકોનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
"Service unto Mankind is Service unto Divine". Haridham volunteers are among the first to arrive and the last to leave. Haridham have rendered dedicated service at 80 feet Road, Anand - Vidhyanagar.
યોગી ડિવાઈન સોસાયટી આત્મીય વિદ્યાધામના સંતો તથા સ્વયંસેવકોએ આણંદના ઓમકારેશ્વર મંદિર વિસ્તારમાં, નગરના વયોવૃધ્ધ લોકોને કોરોના અંગે માહિતી આપી તથા કીટ પૂરી પાડી મહામારીના સંક્રમણથી બચાવ માટે સજ્જ કર્યા.