Service unto Humanity is Service unto God !
Chirag Patel - Master of Technology (M.Tech) from The International Institute of Information Technology Hyderabad stay at Vidyanagar delivered a speech.
યોગી ડિવાઈન સોસાયટી સંચાલિત આત્મીય વિદ્યાધામ દ્વારા તા.૧૭-૦૨-૨૦૧૯ ના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે શહીદ સ્વાભિમાન યાત્રા યોજાઈ, જેમાં જીલ્લા ભાજપા પ્રમુખ મહેશભાઈ પટેલ., પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ (સાથી), પ્રદેશમંત્રી રમણભાઈ સોલંકી, આણંદ પાલિકા પ્રમુખ કાંતીભાઈ ચાવડા, વિદ્યાનગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સી.વી.એમ.ના ચેરમેન ભીખુભાઈ પટેલ, નીલેશભાઈ તથા યોગી ડિવાઈન સોસાયટીના આત્મીય સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યોગી ડિવાઇન સોસાયટી, હરિધામ સોખડા દ્વારા સંચાલિત આત્મીય વિદ્યાધામ, બાકરોલ ખાતે આણંદ જીલ્લા ભાજપા પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, સી.વી.એમ.ના ચેરમેનશ્રી ઈજનેર ભીખુભાઈ પટેલ, સેક્રેટરીશ્રી ડૉ. એસ. જી. પટેલ, શ્રી દિપકભાઈ સાથી તેમજ સામાજીક અગ્રણીઓ અને તબીબીક્ષેત્રે નિષ્ણાંત એવાં ડૉક્ટરો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત શૈક્ષણિક સંકુલોના આચાર્યો અને શિક્ષકગણ સાથે ૨૫૦૦ જેટલાં મુકતોએ વિદ્યાનગર સ્થાપના દિનની ભવ્ય ઉજવણીને માણી હતી. આ વિશેષ દિને જાણીતાં લેખક અને ગુજરાતી સાહિત્યકાર ડૉ. શરદ ઠાકરનું વ્યાખ્યાન હતું.
યોગી ડિવાઇન સોસાયટી, આત્મીય વિદ્યા ધામ, બાકરોલ મુકામે શ્રી દિલીપભાઈ રાણા (Collector Anand) યુવકોની સભામાં પધારી યુવાનો સાથે યુવાન થઇ તેમની કક્ષાએ જઈ તેમના પ્રશ્નોનું સમાધાન આપી, પોતાના જીવનની ઝાંખી કરાવી અને કુશળતાથી કામ કરવાની રીત બતાવી યુવાનોમાં નવું જોશ ભરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
A True Tribute to the martyred soldiers in Pulwama organised by Yogi Divine Society at Atmiay Upvan, I. G. Marg, Nadiad in the presence of Pujay Muditvadanji Mahraj (Anand Ashram-Nadiad), Counsellor of Nadiad Shri Babalbhai Patel & Shri Amitbhai Patel.