Service unto Humanity is Service unto God !
योगी डिवाईन सोसायटी द्वारा संचालित आत्मीयधाम (वड़ोदरा) में आत्मीय समाज के युवाओं ने कोरोना वायरस के प्रकोप से निवारण हेतु समूह प्रार्थना की ।
લોકડાઉન દરમિયાન ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારવાના યજ્ઞમાં સામેલ થઈને યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ અને સહકાર્યકરોને પ્રોત્સાહિત કરતા યોગી ડિવાઈન સોસાયટીના પૂજ્ય ગુરૂપ્રસાદ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વગેરે સંતો.