Service unto Humanity is Service unto God !
Divya Navratri - Celebration of Navratri in True Way (Day 3) - 2019 at Atmiyadham, Vadodara.
લોકડાઉન દરમિયાન ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારવાના યજ્ઞમાં સામેલ થઈને યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ અને સહકાર્યકરોને પ્રોત્સાહિત કરતા યોગી ડિવાઈન સોસાયટીના પૂજ્ય ગુરૂપ્રસાદ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વગેરે સંતો.
योगी डिवाईन सोसायटी द्वारा संचालित आत्मीयधाम (वड़ोदरा) में आत्मीय समाज के युवाओं ने कोरोना वायरस के प्रकोप से निवारण हेतु समूह प्रार्थना की ।
योगी डिवाइन सोसाइटी के युवा योद्धाओं ने अपने जीवन को जोखिम में डालकर पहले ही दिन वड़ोदरा शहर के १० विभिन्न क्षेत्रों को सैनिटाइज किया और कोरोना मुक्त भारत की ओर अपने उत्तरदायित्व को निभाया।