Service unto Humanity is Service unto God !
પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.
"मानव सेवा ही प्रभु सेवा है।” प.पू. स्वामीजी महाराज की इस परावाणी को अपने जीवन का लक्ष्य बनाकर योगी डिवाइन सोसाइटी के कार्यकर्ताओं ने निःस्वार्थ भावना से राष्ट्रहित में अपने आप को झोंक दिया है। ऐसे समर्पित युवा योद्धाओं को शत शत नमन।