Service unto Humanity is Service unto God !
પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.
રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડવાના યજ્ઞકાર્યમાં સમર્પિત વ્યક્તિત્વ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિનની શુભકામનાઓ! પ્રભુ આપને દીર્ઘકાળ સુધી સ્વસ્થ તન- મનથી સેવાકાર્યોમાં નિમિત્ત બનાવતા રહે તે જ પ્રભુચરણે, ગુરૂહરિચરણે પ્રાર્થના!