Service unto Humanity is Service unto God !
શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં, શ્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલ જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ નાબૂદીના ઐતિહાસિક નિર્ણયના સમર્થનમાં આયોજિત ભારત એકતા કૂચમાં શ્રી વિજય રૂપાણી, શ્રી રાજેન્દ્ર ત્રીવેદી, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી રંજનબેન ભટ્ટ તથા અન્યની ઉપસ્થિત સાથે હરિધામ- સોખડાના કાર્યકર્તાઓ જોડાયા હતા.
પહેલો નંબર લાવતા હોય તેવા વિદ્યાર્થીઓ સાથે દોસ્તી રાખજો અને આપણને જે ના આવડતું હોય તે શીખી લેવાનું. પણ, કાલે કરીશ એવો શબ્દ કાઢી નાખવાનો. સારો વિદ્યાર્થી. દરરોજનું લેશન અગીયાર-બાર વાગ્યા સુધી જાગીને પણ કરતો જ હોય છે. એમ આપણે પણ લેશન કરતાં જ રહેવાનુ છે.