Service unto Humanity is Service unto God !
આદિવાસી સમાજમાં વ્યસનમુક્તિની દ્રઢતા થાય અને ઘરમાં આત્મીયતાનું વાતાવરણ પ્રવર્તે એવા હેતુથી તા.૧૬/૦૫/૧૯ના રોજ સહજાનંદ પ્રદેશ (નેત્રંગ તાલુકો) ના માલસામોટ ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહજાનંદ પ્રદેશના 2000 જેટલાં નાગરિકોએ ઉપસ્થિત રહી સંતોનો અમૂલ્ય લાભ લીધો હતો.
A Career Guidance Seminar at AVD, Bakrol in which, Dr. A. D. Patel - Principal Charusat University, Changa, Dr. S. G. Patel-Secretary, CVM and Paramrut Sir-AVM, Surat had provided guidance to 500 students of Std.10,12 as to which field of education they should choose.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.
પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.