Service unto Humanity is Service unto God !
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.
પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.
Haridham-Sokhada Serves 1,75,000 patients annually. It operates 5 Mobile Medical Vans providing free health-care to remotest villages in Gujarat. Appreciative to efforts of Haridham-Sokhada, Gov.of Guj. offered 2 more Mobile Medical Vans to serve the state.
હરિધામ-સોખડા ગુજરાતના અંતરિયાળ ગામોમાં છેલ્લા 3 વર્ષથી 5 મેડિકલ મોબાઇલવાનો દ્વારા નિ:શુલ્ક આરોગ્ય સેવા કરે છે. જેમાં વર્ષે આશરે 1.75 લાખ દર્દીઓ લાભ લે છે. આ સેવાઓથી પ્રભાવિત થઇ ગુજરાત સરકારે વધુ બે મોબાઈલવાન આપી સમાજની સેવા કરવાની ઉત્તમ તક આપી છે.
"मानव सेवा ही प्रभु सेवा है।” प.पू. स्वामीजी महाराज की इस परावाणी को अपने जीवन का लक्ष्य बनाकर योगी डिवाइन सोसाइटी के कार्यकर्ताओं ने निःस्वार्थ भावना से राष्ट्रहित में अपने आप को झोंक दिया है। ऐसे समर्पित युवा योद्धाओं को शत शत नमन।